Establishment Date : 03/02/1971
Ph: +91 02742 (257322)
Reg.No F - 32/BK
શ્રીમતી કે.એમ ઈલાસરીયા બાલમંદિર પાલનપુરમાં તા 12/09/3026 ને શનિવારે રોજ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી. મંડળના ઉપપ્રમુખ રણછોડ ભાઈ સાહેબ અને ચેરમેન એ.કે.પટેલ સાહેબ તેમજ કેમ્પસ ડાયરેક્ટર નાગરભાઈ સાહેબ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગણપતિ દાદાની માટીની મૂર્તિ લાવી તેની પૂજા, આરતી થાળ વગેરે કરી બાળકો સાથે ગરબા રમ્યા અને દાદાના શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું. બાલ મંદિરના સ્ટાફ મિત્રોએ ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરી હતી અને સુશોભનમા પણ ડ્રોઈંગ ટીચરને સાથે રાખીને ખુબ જ શ્રેષ્ઠ કામગીરી કરી હતી P. E ટીચર એ પણ બાળકોને ડ્રમ સાથે વરઘોડા માં જોડ્યા હતા. શાળાના આચાર્યશ્રી સોનલબેન પંડ્યા અને અશોકભાઈ પટેલ સ્ટાફના આ કામને ખૂબ જ બિરદાવ્યું હતું અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
Tags : ગણેશોત્સવની ઉજવણી,
BKKPSM Motto is remind students that the effort they put into their educations from the beginning – of each day, of each school year and of their educational career – will reap rewards later in life. Hardworking students become productive citizens.
Shree Banaskantha Kadva Patidar Sanskar Mandal
Gobari Road - Arvind Marg,
Jagana Road Palanpur,
Gujarat -385001
+91 02742-257322
Copyright © Shree Banaskantha Kadva Patidar Sanskar Mandal . All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com