All Blog

Establishment Date : 03/02/1971

Ph: +91 02742 (257322)

Reg.No F - 32/BK

Shree Banaskantha Kadva Patidar Sanskar Mandal

Page Title

ગણેશોત્સવની ઉજવણી

શ્રીમતી કે.એમ ઈલાસરીયા બાલમંદિર પાલનપુરમાં તા 12/09/3026 ને શનિવારે રોજ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી. મંડળના ઉપપ્રમુખ રણછોડ ભાઈ સાહેબ અને ચેરમેન એ.કે.પટેલ સાહેબ તેમજ કેમ્પસ ડાયરેક્ટર નાગરભાઈ સાહેબ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

«
1
»

Information for teachers and students, parenting information and education news